ઉલ્લેખનીય છે કે ભારતમાં કરદાતાઓની સંખ્યા પ્રમાણમાં ઘણી ઓછી છે. કરદાતાઓની સંખ્યા વધારવા માટે કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ સાથેની બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સે ગુજરાતના વેપારીઓ, ઉદ્યોગોની સમસ્યા રજૂ કરી હતી. અમદાવાદની મુલાકાતે આવેલા કેન્દ્રીય રાજ્યકક્ષાના પ્રધાન સમક્ષ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે, રાજ્યના વેપાર ઉદ્યોગ વ્યવસાયના પ્રશ્નો અંગેની રજુઆત કરી છે. પરંતુ સવાલ એ છે કે ચેમ્બર ઓફ કોમર્સે કરેલી રજુઆતમાંથી કેટલા પ્રશ્નો ઉકેલાય છે. જો રજુઆત છતા પ્રશ્નો ના ઉકેલાય તો તેના માટેનો પણ રસ્તો ચેમ્બર ઓફ કોમર્સે વિચારી રાખવો આવશ્યક છે.
31 July 2015
આવકના કપરા લક્ષ્યાંકને પહોચી વળવા માટે કરચોરોને સાણસામાં લેવાશે
ઉલ્લેખનીય છે કે ભારતમાં કરદાતાઓની સંખ્યા પ્રમાણમાં ઘણી ઓછી છે. કરદાતાઓની સંખ્યા વધારવા માટે કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ સાથેની બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સે ગુજરાતના વેપારીઓ, ઉદ્યોગોની સમસ્યા રજૂ કરી હતી. અમદાવાદની મુલાકાતે આવેલા કેન્દ્રીય રાજ્યકક્ષાના પ્રધાન સમક્ષ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે, રાજ્યના વેપાર ઉદ્યોગ વ્યવસાયના પ્રશ્નો અંગેની રજુઆત કરી છે. પરંતુ સવાલ એ છે કે ચેમ્બર ઓફ કોમર્સે કરેલી રજુઆતમાંથી કેટલા પ્રશ્નો ઉકેલાય છે. જો રજુઆત છતા પ્રશ્નો ના ઉકેલાય તો તેના માટેનો પણ રસ્તો ચેમ્બર ઓફ કોમર્સે વિચારી રાખવો આવશ્યક છે.
Labels:
SAREES ONLINE
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment